મિત્રો,
વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "સ્નેહસૃષ્ટિ" ની ભૂલશુદ્ધિનું કાર્ય 
પૂર્ણ થયું છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૧૨૬ હેઠળ શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત નવલકથા 
"સત્યની શોધમાં" ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ .
ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની 
કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો.
https://w.wiki/Ujp
આભાર
સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
Wikipedia-gu@lists.wikimedia.org
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to